ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન

  

તારીખ: ૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક  વટ સાવિત્રી  પૂજન કરવામાં આવ્યું હતું. જે આછવણીનાં ગાયત્રી પરિવારના જયેશભાઈ પટેલ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.


Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.