ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન

  

તારીખ: ૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક  વટ સાવિત્રી  પૂજન કરવામાં આવ્યું હતું. જે આછવણીનાં ગાયત્રી પરિવારના જયેશભાઈ પટેલ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.


Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.