ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન

  

તારીખ: ૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક  વટ સાવિત્રી  પૂજન કરવામાં આવ્યું હતું. જે આછવણીનાં ગાયત્રી પરિવારના જયેશભાઈ પટેલ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.


Comments

Popular posts from this blog

Andhatri : માંડવીના વિસડાલીયામાં આદિવાસી સમાજનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ.

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.